ગુજરાતમાં વિદ્યાર્થીઓના જીવના જોખમે ક્યાં સુધી ચાલશે ઑફલાઈન વર્ગો?
રાજ્યમાં IAS જ સુરક્ષિત નથી, તો બાળકોનું શું? ઑફલાઇન વર્ગો બંધ કરવા વાઘાણીને રજૂઆત કંઈ સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત? દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 7 રાજ્યોની સરકારોએ પોતાના ત્યાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સહિત હેલ્થ એક્સપર્ટ પણ રાજ્ય સરકારના સ્કૂલો ખુલ્લી…
864
Views