Breaking, Latest News in Gujarati Provider on National, Gujarat, World, Sports, Technology, Entertainment | Sandesh
GUJARAT
કોરોનાના ખૌફ વચ્ચે આ કર્મનિષ્ઠ યોદ્ધા PIની વ્યથા જાણી તમે પણ સલામ કરશો
હાલ આખું દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. કોરોના વાયરસને રોકવા માટે દેશમાં હાલ લોકડાઉન છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન પોલીસ, ડોક્ટર્સ-નર્સ, સફાઈ કામદાર સહિત પબ્લિક સર્વિસથી જોડાયેલ કર્મચારીઓ એક યોદ્ધાની જેમ ખડે પગે ફરજ બજાવી રહી છે. આ કપરા સમયમાં કેટલાક પોલીસકર્મીઓ એવા છે કે જેમણે એક તરફ…
india
કોરોનાએ ભારતમાં મચાવ્યો હાહાકાર: અમેરિકા, ચીન, ફ્રાન્સ કરતાં પણ બદતર સ્થિતિ!
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8000ને પાર કરી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના મતે દેશમાં કોરોના વાયરસની ઝપટમાં કુલ 8356 લોકો આવી ચૂકયા છે. તેમાંથી 715 લોકોની સફળતાપૂર્વક સારવાર થઇ ચૂકી છે. જ્યારે સારવાર દરમ્યાન 273 લોકોના મોત થઇ…

Supplements

  • Ardha Saptahik

  • Nari

  • Sanskar

  • Nakshatra

  • Cine Sandesh

  • Kids World

  • Business

  • Stree

  • Shraddha

  • Agro Sandesh

Business
કોરોના: સરકારે સુકન્યા સમૃદ્ધિ, PPF, રિકરિંગના ખાતેદારોને આપી મોટી રાહત, જાણો ક્લિક કરી
કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંકટને જોતા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), રિકરિંગ ડિપોઝિટ (આરડી) તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતેદારો માટે ફરજીયાત ન્યૂનતમ થાપણની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારી દીધી છે. નાણામંત્રાલયે ટ્વીટર પર તેની જાણકારી આપી હતી. હવે પીપીએફ, આરડી અને…
Sports
ભારતને વિશ્વ વિજેતા બનાવનાર ક્રિકેટરનો મોટો ખુલાસો, આ ડરના લીધે હાલ ઘરે જતા જ નથી
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર એક ઓવર માટે જો કોઇને યાદ કરાતા હોય તો તે જોગિન્દર શર્મા છે. તેમણે 2007ની ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની છેલ્લી ઓવરમાં જોગિન્દરને નાયક બનાવી દીધો હતો. તેમની આ એક જ ઓવરે ક્રિકેટ…
technology
TVS Radeon બાઇકનું BS6 મોડેલ કર્યું લોન્ચ, જાણો ફીચર્સ અને ભાવ
TVS કંપનીએ ભારતીય બજારમાં લોકડાઉનની વચ્ચે તેની નવી BS6 TVS રેડોન બાઇક લોન્ચ કરી દીધું છે. બાઇકની શરૂઆતની કિંમત 58,992 રૂપિયા છે. બાઇક ત્રણ વર્ઝનમાં લોન્ચ કરાયું છે. આ બાઇક BS4 મોડેલ કરતાં 6,000 રૂપિયા વધારે મોંઘું છે. TVS રેડોનના…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
  • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
  • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
  • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.