|
ભગવાનને કેવાં ફૂલ ચઢાવશો?
|
|
આધ્યાત્મિક જગતમાં જેવી રીતે ભક્તિભાવનું માહાત્મ્ય છે તેવી જ રીતે આપણે જે કર્મકાંડ દ્વારા ભગવાનનું પૂજન-અર્ચન કરીએ છીએ તેનું અને તેની સાથે વપરાતી સાધનસામગ્રીનું પણ વિશેષ માહાત્મ્ય છે.
|
|
22/05/2013
|
| |
| |
|
|
કવિદંપતીની ઉદારતા
|
|
'શિશુપાલવધ' નામના મહાકાવ્યના રચયિતા કવિ માઘ પોતાની ઉદારતા માટે જાણીતા હતા. કાળક્રમે તેઓ દીનદશાને પામ્યા. છતાંય તેમની ઉદારતા એની એ જ રહી હતી.
|
|
22/05/2013
|
| |
| |
|
|
ત્રિપદીનું રહસ્ય
|
|
અતીતકાળથી અસ્ખલિતપણે વહેતા જૈન ધર્મના ઇતિહાસનાં દર્શન પછી તત્ત્વજ્ઞાનને વિજ્ઞાન તથા તર્કના પરિપ્રેક્ષ્યમાં સમજવાના પ્રયાસનો પ્રારંભ કર્યો છે. શ્રી તીર્થંકર ભગવાન સંપૂર્ણ એવા કૈવલ્ય જ્ઞાનની ...
|
|
22/05/2013
|
| |
| |
|
|
દે ઉસકા ભલા, ન દે ઉસકા ભલા
|
|
મસ્જિદના ઓટલે બેસી સાંઈ બાબા દાળ-રોટલી જમીને પેલા તેલના ખાલી ડબલામાં પાણી ભરી મસ્જિદનાં પગથિયાં ચઢયા. ઉપર જઈ બધા દીવામાં પાણી રેડયું. બે હાથ ઊંચા કરી કાંઈક...
|
|
22/05/2013
|
| |
| |
|