અમદાવાદ કલોલ હાઇવે પર આવેલું છે ત્રિમંદિર, શ્રદ્ધાળુ કરે છે શાંતિનો અનુભવ
ઇશ્વર એક છે માત્ર તેના સ્વરુપ અલગ અલગ છે…ધર્મ કોઇ પણ હોય પરંતુ દરેક ધર્મમાં પોતાના પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા અને આસ્થા છે તેનો અનુભવ તો એક જ હોય છે. એક અલૌકિક અને પ્રખ્યાત મંદિરના કે જ્યાં સર્વ ધર્મ સમભાવનો સંદેશ પ્રસારિત થાય છે અને જ્યાંના દર્શન કરીને દરેક ભક્તને થાય છે શાંતિ અને પાવનતાની અનુભુતિ..
કહેવાય છે કે દરેક ધર્મ અને સંપ્રદાય એ એવી નદીઓ સમાન છે જે પરમાત્મારુપી સાગરમાં ભળે છે. સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપતુ આવુ જ એક પવિત્રધામ એટલે અડાલજમાં નિર્મિત ત્રિમંદિર. આ ધામના પ્રણેતા શ્રી દાદા ભગવાન છે,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન