Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
17 May, Sat, 2008
 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
Home / Daily Astrology
શનિવાર, તા.૧૭-૦૫-૨૦૦૮


મેષ (અ.લ.ઈ.)
આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. નાણાભીડ અનુભવાય. ઇબાદત ફળતી લાગે.


વૃષભ (બ.વ.ઉ.)
ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. વિશ્વાસે રહેવું નહીં. આર્િથક ચિંતા હળવી બને.


મિથુન (ક.છ.ઘ.)
આવક સામે ખર્ચા વધી ન જાય તે જજો. અગત્યની તક મળે. સ્નેહીથી સહાય.


કર્ક (ડ.હ.)
આપની આવક વધારવાના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રભુનો પ્રેમ પ્રાર્થનાથી મેળવજો.


સિંહ (મ.ટ.)
લાગણી-સ્વમાન ઘવાતા લાગે. માફ કરવાની વૃત્તિ શાતા બક્ષે. પ્રવાસમાં વિલંબ.


કન્યા (પ.ઠ.ણ.)
સાનુકૂળ સંજોગો સર્જાતાં જણાય. કૌટુંબિક બાબતોની ગૂંચ ઉકેલાય. તબિયત ચિંતા દૂર થાય.


તુલા (ર.ત.)
સાંઈ પરની શ્રદ્ધા ફળતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા વધે. ખર્ચ અટકાવજો.


વૃશ્ચિક (ન.ય.)
આપની અગત્યની કોઈ કામગીરીને આગળ શકશો. લાભદાયી તક. મિલન-મુલાકાત.


ધન (ભ.ધ.ફ.ઢ.)
ભગવાન ભલું કરતા જણાય. ધીરજ ફળે. પ્રવાસની તક. મિલન.


મકર (ખ.જ.)
સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિત્રની મદદ-મુલાકાત. નવીન તક.


કુંભ (ગ.શ.સ.)
વ્યાવસાયિક કામકાજ અંગે સાનુકૂળ તક મળે. ભાગ્ય બદલાતું જણાય. પ્રવાસ.


મીન (દ.ચ.ઝ.)
માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. ચિંતામાંથી બહાર આવી શકશો. શ્રદ્ધા સબૂરી કામ લાગે.

પંચાઞ શનિ પ્રદોષ, વ્યતિપાત યોગ, કવિ બાલાશંકર કંથારિયાનો જન્મદિન વિક્રમ સંવત : ૨૦૬૪, વૈશાખ સુદ તેરસ, શનિવાર, તા. ૧૭-૫-૨૦૦૮. વીર (જૈન) સંવતઃ ૨૫૩૪. શાલિવાહન શક : ૧૯૩૦. યુગાબ્દ (કલિ) : ૫૧૧૦. ભારતીય દિનાંક : ૨૭. પારસી માસ : દએ. રોજ : ૨-બહમન. મુસ્લિમ માસ : જમાદી ઉલ અવ્વલ. રોજ : ૧૧. દૈનિક તિથિ : સુદ તેરસ ક. ૨૭-૧૦ સુધી. ચંદ્ર નક્ષત્ર : ચિત્રા ક. ૦૮-૨૧-૪૬ સુધી પછી સ્વાતિ. ચંદ્ર રાશિ : કન્યા ક. ૦૮-૨૮ સુધી પછી તુલા. જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.), તુલા (ર.ત.). કરણઃ કૌલવ/તૈતિલ. યોગ : સિદ્ધિ ક. ૦૯-૪૮ સુધી પછી વ્યતિપાત. વિશેષ પર્વ : શનિ પ્રદોષ. વ્યતિપાત યોગ ક. ૦૯-૪૮થી શરૃ. વ્યતિપાત યોગમાં જન્મેલી વ્યક્તિઓને શાંતિપૂજા માટે યોગ્ય દિવસ. રવિયોગ ક.૨૧-૪૬થી. * ‘ગુજારે જે શિરે તારે...’ ઘર ઘરમાં જાણીતી આ કવિતાના કવિ શ્રી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ દિવસ (જ.તા. ૧૭-૫-૧૮૫૮ નડિયાદ). સારી નોકરી છોડીને વિદ્યા વ્યાસંગને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. * કૃષિ જ્યોતિષઃ સૂર્યની વૃષભ સંક્રાંતિના દિવસે વરસાદ થાય તો તેને શુભ ફળદાયી ગણવામાં આવે છે. જો કે ભડલી વાક્યોનો અભ્યાસ કરતી વખતે પ્રાદેશિક મર્યાદાઓ-વિશેષતાઓને ખાસ ધ્યાનમાં લેવી જરૃરી છે. ગિરનારી પવનની અસર જૂનાગઢ-રાજકોટ- મોરબી વિસ્તારમાં જુદી હોય છે. જ્યારે પૂર્વ ગુજરાત-પંચમહાલ- ઉત્તર ગુજરાતમાં ગિરનારી વાયુનું મૂલ્યાંકન અલગ રીતે કરવામાં આવે છે. આજના દિવસે હવામાનમાં ફેરફાર કે પલટો જોવા મળે.

 
જન્મદિન માનસિક વ્યથા જણાય. આર્િથક ધાર્યો લાભ ન મળે. શેરમાં વધુ લાભની આશાએ ગુમાવવાનો વારો ન આવે. સંપત્તિના પ્રશ્નોમાં વિશ્વાસઘાતથી સંભાળવું. નોકરીમાં પરિવર્તન જણાય. ધંધાકીય વર્ષ સારું જણાય. લગ્ન અંગે પાત્રપસંદગી જણાય. કૌટુંબિક વિવાદ ન થાય તે જોજો. પ્રેમનો માર્ગ કેવો છે તેની પ્રતીતિ થશે. અભ્યાસમાં વાવો તેવું લણોનું સૂત્ર યાદ આવે. ટૂંકી બીમારીથી સાચવજો. ટૂંકા પ્રવાસ થાય. કોર્ટના કામમાં સાચવજો.
 
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.