|
|
|
|
|
|

મેષ (અ.લ.ઈ)
|
આપના મનની શાંતિ જણાય. અજંપો દૂર થાય. સાનુકૂળ સંજોગો આવતાં લાગે. પ્રવાસની તક મળે.
|
|

વૃષભ (બ.વ.ઉ.)
|
આવક વધતી લાગે. ગૃહજીવનમાં ગેરસમજો નિવારવી પડે. પ્રવાસ મજાનો અને આનંદદાયી રહે.
|
|

મિથુન (ક.છ.ઘ.)
|
આપના અગત્યનાં કામકાજ અંગે પ્રગતિની આશા. સ્નેહી-સ્વજનનો સહકાર રહે. ખર્ચ વધે. આરોગ્ય સાચવજો.
|
|

કર્ક (ડ.હ.)
|
લાભદાયી કાર્યરચનાના સંજોગ જણાય. સામાજિક કાર્ય થઈ શકે. આરોગ્ય ચિંતા દૂર થાય.
|
|

સિંહ (મ.ટ.)
|
આપના ઉતાવળા અને ગણતરી બહારનાં પગલાં અટકાવજો. સામાજિક કાર્ય થાય. નાણાભીડનો ઉકેલ મળે.
|
|

કન્યા (પ.ઠ.ણ.)
|
આપની પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. મનની મુરાદ બર આવતી લાગે. મિત્રોથી લાભ.
|
|

તુલા (ર.ત.)
|
આપના પ્રયત્નોને સાકાર તથા સફળ બનાવી શકશો. તબિયત સાચવજો. ખર્ચ ઘટાડજો. સંતાનના કામ થાય.
|
|

વૃશ્ચિક (ન.ય.)
|
લાભદાયી તકોનો ઉપયોગ સમજી-વિચારીને કરજો. ઉતાવળા ન થવું. પ્રવાસ ફળે. ક્લેશ ટાળજો.
|
|

ધન (ભ.ધ.ફ.ઢ.)
|
આપની સ્થિતિને સુધારવા ઈશ્વર અને મહેનત પર ભરોસો રાખજો. સ્નેહીથી મિલન. નાણાભીડ.
|
|

મકર (ખ.જ.)
|
વિઘ્ન અને મુશ્કેલીને પાર કરી શકશો. સમય વધુ જોઈશે. ખર્ચ પર અંકુશ રાખજો. ભાગીદાર-મિત્રથી મતભેદ ટાળજો.
|
|

કુંભ (ગ.શ.સ.)
|
અટવાયેલાં કાર્યો અને ગૂંચવાયેલા પ્રશ્નોને હલ કરી શકશો. પ્રિયજનનો સહકાર. પ્રવાસ.
|
|

મીન (દ.ચ.ઝ.)
|
સફળતા મેળવવા માટે તમારે વ્યવસ્થિત અને ગણતરીબાજ બનવાની જરૃર જણાશે. સંવાદિતા. લાભની તક.
|
|
|
સૂર્યોદયાદિ સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૫-૫૭ ૬-૪૫ ૧૯-૧૬
દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ.
વિંછુડો, બુદ્ધ ર્પૂિણમા, સૂર્ય રોહિણીમાં, છાયા ચંદ્રગ્રહણ (દેખાશે નહીં), પારસી જરથોસ્તનો દિશો
વિક્રમ સંવત : ૨૦૬૯, વૈશાખ સુદ પૂનમ, શનિવાર, તા. ૨૫-૫-૨૦૧૩.
વીર (જૈન) સંવત : ૨૫૩૯.
શાલિવાહન શક : ૧૯૩૫.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૫.
ભારતીય દિનાંક : ૪.
પારસી માસ : દએ.
રોજ : ૧૧-ખોરશેદ.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૧૪.
દૈનિક તિથિ : સુદ પૂનમ ક. ૦૯-૫૫ સુધી.
ચંદ્ર નક્ષત્ર : અનુરાધા ક. ૨૦-૨૩ સુધી પછી જ્યેષ્ઠા.
ચંદ્ર રાશિ : વૃશ્ચિક (આખો દિવસ).
જન્મ નામાક્ષર : વૃશ્ચિક (ન.ય.).
કરણ : બવ/ બાલવ/ કૌલવ.
યોગ : શિવ ક. ૧૯-૩૮ સુધી પછી સિદ્ધ.
વિશેષ પર્વ : વિંછુડો. બુદ્ધ ર્પૂિણમા. વૈશાખ સ્નાન સમાપ્ત. વૈશાખ માસની ઉદિયાત પૂનમ. * સૂર્ય રોહિણી નક્ષત્રમાં ક. ૭-૪૪થી. * છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે પાળવાનું નથી. * પારસી જરથોસ્તનો દિશો (શહેનશાહી). * કૃષિ જ્યોતિષ : આજથી સૂર્યનારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ગામડાંના અનુભવી ખેડૂતો રોહિણીને 'રોપણ' કહે છે. રોહિણી નક્ષત્રમાં છાંટા પડે તો રોહિણી દાઝી કહેવાય. વરસાદ પડે તો રોહિણી રેલાઈ ગણાય છે. 'રોહિણી તપે અને મૃગશીર્ષ વાય તો આર્દ્રાએ મેઘ અવશ્ય થાય.'
રાહુકાલ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦
|
|
|
-
|