Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:12:18 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
સુરતના યાત્રીઓની બે બસ ગંગા નદીના પૂરમાં તણાઇ  
કેદારનાથના જળપ્રલયમાં સેંકડો જાનમાન સહિત કરોડો રૂપિયાના આર્િથક નુકશાનનો અંદાજ મુકાઇ રહ્યો છે. ચારધામ પ્રભુની આરાધના કરવા ગયેલા સુરતના હજારો લોકો હાલ જીવન-મરણની કસોટીમાંથી પસાર થઇ રહ્યાં છે.
20/06/2013
 
 
ઉત્તરાખંડમાં કુદરતી હોનારતમાં ફસાયેલા ભીમપોરના ૧૨ને રૂદ્રપ્રયાગ ખસેડાયા  
કેદારનાથમાં ભારે હોનારતને કારણે સુરતથી ગયેલા યાત્રાળુઓનો એક કાફલો પરત ફર્યો હતો, પરંતુ સંકટ ત્યાં પણ તેમની સાથે આવ્યું હતું. આ કાફલામાં ભીમપોર ગામના ૧૨ યાત્રાળુઓ સહિતનાઓનો કાફલો
20/06/2013
 
 
ગૌરીકુંડમાં ફસાયેલું સિવિલનું ગ્રૂપ ત્રણ દિવસથી ભૂખ્યું તરસ્યું  
ઉત્તરાખંડમાં તોફાની વરસાદના કારણે ભારે તબાહી સર્જાવા પામી છે. વરસાદ અને પૂરના કારણે વાહન-વ્યવહાર અને જનજીવન ઠપ થઇ ગયું છે. લોકોને પાણીથી લઇને ખાદ્યસામગ્ર માટે વલખાં મારવા પડી રહ્યા છે.
20/06/2013
 
 
હેલિકોપ્ટરથી નીચે આવ્યા બાદ ખરાબ સ્થિતિ જોતાં મોત  
આઠમી જૂનના રોજ ચારધામની યાત્રાએ નિકળેલા ગાંધીનગરના જયઅંબે પરિવારના સેક્ટર ૧૩માંં રહેતા ધીરૂભાઇ પટેલ ગઇકાલે કેદારનાથની નીચે હેલિકોપ્ટરમાંથી નીચે આવ્યા હતા.
20/06/2013
 
 
■   સુરતના યાત્રીઓની બે બસ ગંગા નદીના પૂરમાં તણાઇ  
 
■   ઉત્તરાખંડમાં કુદરતી હોનારતમાં ફસાયેલા ભીમપોરના ૧૨ને રૂદ્રપ્રયાગ ખસેડાયા  
 
■   ગૌરીકુંડમાં ફસાયેલું સિવિલનું ગ્રૂપ ત્રણ દિવસથી ભૂખ્યું તરસ્યું  
 
■   હેલિકોપ્ટરથી નીચે આવ્યા બાદ ખરાબ સ્થિતિ જોતાં મોત  
 
■   પહાડ પરથી મોટો ખડક પડયો અને ૨૦૦ જિંદગી બચી ગઈ  
 
■   એક કરોડથી વધુની બેનામી કેશ જપ્ત, ૧૫થી વધુ બેંક લોકર સીલ  
 
■   શાળાઓમાં ધો. ૧૦માં નાપાસ વિદ્યાર્થીઓને પણ ધો. ૧૧માં પ્રવેશ અપાયા  
 
■   ૧ જુલાઇથી સુરત નાગરિક બેંક મહેસાણા બેંક તરીકે ઓળખાશે  
 
■   મુંબઇનો ગુજરાતી હીરાદલાલ ૪૦ કરોડના હીરા લઇને ગાયબ  
 
■   રેલવે વોશિંગ યાર્ડમાં ઊભેલી ટ્રેનના કોચમાંથી પંખા ચોરતાં બે ઝડપાયા  
 
■   શાકભાજીમાં તોતિંગ ભાવ વધારા સામે કઠોળના ભાવ સ્થિર, ગૃહિણીઓને રાહત  
 
■   સુરતથી ઉત્તરાખંડ તરફની ગુડ્સ ટ્રાન્સપોર્ટ સેવા પ્રભાવિત  
 
■   બોલાવમાં ખાડીમાં પાણી ફરી વળતા ૪૦ વ્યક્તિ ફસાઈ  
 
■   યતિમખાનાના કૌભાંડી સેક્રેટરી અનીસ હકીમ ઘરભેગા  
 
■   નાની વેડ, પીપલોદ અને ગવિયરના ૩૦ યાત્રાળુઓ હજીય સંપર્ક વિહોણા  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

સરકારનો જમીન ફાળવણીનો નિયમ ખેડૂતો માટે યોગ્ય છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com