|
નૃસિંહઃ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર
|
|
જ્યારે જ્યારે પૃથ્વી પર આસુરી વૃત્તિઓ માઝા મૂકે છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ ફૂલેફાલે છે ત્યારે ધર્મ અને નૈતિક મૂલ્યોની સ્થાપના તથા રક્ષણ કરવા માટે ભગવાન કોઈ ને કોઈ રૂપે અવતાર ધારણ કરે છે.
|
|
22/05/2013
|
| |
| |
|
|
સમુદ્રમંથન કાજ ધર્યો કૂર્મ અવતાર
|
|
કૂર્મ અવતાર એ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. જેને કચ્છપ અવતાર એટલે કે કાચબાનો અવતાર પણ કહે છે. કૂર્મ અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીર સાગરના સમુદ્રમંથન સમયે મંદાર પર્વતને ...
|
|
22/05/2013
|
| |
| |
|
|
શાશ્વત સુખનો માર્ગ બતાવનાર ગૌતમ બુદ્ધ
|
|
સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ સુધીની તેમની સફર સંસારી જીવને મુક્તિના માર્ગે દોરી જનારી છે. વૈભવ-વિલાસમાં જીવનાર રાજકુમાર સિદ્ધાર્થને જ્યારે પહેલી વાર જીવનનાં દુઃખ, દર્દ અને પરિતાપનો પરિચય થયો...
|
|
22/05/2013
|
| |
| |
|
|
દિવ્ય અનુષ્ઠાનઃ દાનવ્રત
|
|
દાનનો અર્થ છે આપવું અને ભાવાર્થ છે પરોપકાર અથવા કલ્યાણના હેતુસર આર્થિક કે શ્રમસંબંધી મદદ કરવી. દાનના મહિમાને સીમાબદ્ધ કરી શકાતો નથી. દાનને લીધે પ્રાપ્ત થનારા પુણ્ય-પ્રતાપની સારી...
|
|
22/05/2013
|
| |
| |
|