Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
18 May, Sun, 2008
  Stock Market
 
 Currency Converter
 Amount
From
into
 


 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
  ઉચ્ચ શિક્ષણ માટેની લોનમાં સરકાર ગેરંટર બનશે
કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન માંગતા વિદ્યાર્થીઓને કાઉન્ટર-ગેરંટી આપવાની દરખાસ્ત અંગે વિચારી રહી છે. આમ હવે સરકાર લોન માટે ગેરંટરની ભૂમિકા અદા કરશે. આ અંગેની માહિતી આપતાં કેન્દ્રીય માનવ સંશાધન પ્રધાન અર્જુનસિંહે જણાવ્યું હતું...
Last Updated: 18/05/2008 12:14:20

  Headlines     National     Gujarat
ઉચ્ચ શિક્ષણ માટેની લોનમાં સરકાર ગેરંટર બનશે

ત્રાસવાદ સામે લડવા માટે ફેડરલ એજન્સી રચવા વડાપ્રધાનનું સૂચન

બેંક લોન ક્યાંથી કારગત નીવડે કોલેજો લાખો રૃપિયા રોકડા માગે છે

આઇપીએલે જયપુર બ્લાસ્ટ રાહત ફંડમાં છ કરોડ આપ્યા

ચીનમાં સરોવર ફાટવાના ભયે શહેર ખાલી કરાવાયું
 
 
પોન્ડિચેરી સાથે મારી ખાસ યાદો જોડાયેલી છે : જોન

જયપુર બ્લાસ્ટનો આરોપી ઉદેપુરની હોટલમાં રોકાયો હતો

કેન્દ્રનો ૧૫ લાખ ટન કઠોળ આયાત કરવાનો નિર્ણય

પાક.ને જવાબ દેવા સરહદે વધુ ૫૦૦૦ જવાનો તૈનાત

બંગાળમાં શોપિંગ મોલમાં ભીષણ આગ : ૧૧ ભડથું
 
 
ઉપાસના હોટલમાં ઉતરેલી મહિલાનો ઝેર પી આપઘાત

એક્સાઇઝ સુપ્રિ. ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

સિટી બસ સેવાનું કાઉન્ટ ડાઉન બસસ્ટોપ માટે પ્રવર્તતો ગૂંચવાડો

વિશ્વ સાયકલ દિન : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પોલીસ કમિશનર ઘોડે ચઢયા

બેનામી મિલકત ધરાવતા સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ
 

  World     Business     Sports
વૈશ્વિક અર્થતંત્ર પર ભયાનક મંદીનો ખતરો

લંડનમાં રામાયણનાં અલભ્ય ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ

પરાણે હસવું કે મૈત્રીપૂર્ણ રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક

અમેરિકન વિદ્યાર્થી પર પાઘડી સળગાવવા બદલ કેસ થયો

બાળકીના પેટમાંથી તેના ટ્વિનનો ગર્ભ નીકળ્યો !
 
 
એચએસબીસી ર૬૧ મિલિયન ડોલરમાં આઈએલએફએસનો હિસ્સો ખરીદશે

સોનામાં નોંધાયેલો ઝડપી ઉછાળોઃ ચાંદીમાં મજબૂતાઈ

ફુગાવાને સ્પર્શતી પ્રતિકૂળતાઓની શેરબજાર પર અસર થવાની શક્યતા

કોર્પોરેટ ન્યુઝ

ક્રૂડ ઓઇલના હેજિંગમાં દિન-પ્રતિદિન થતો વધારો
 
 
અખ્તર ફરી એક વાર ડોપિંગના વિવાદમાં

મુંબઇ ઇન્ડિયન્સ વિજયકૂચ જાળવી રાખવા આતુર

આજે ગાંગુલી અને ધોનીની ટીમ સામ-સામે

શ્રીલંકાની વન-ડે ટીમમાં જયસૂર્યાનું પુનરાગમન

બેંગલોર સામે રાજસ્થાન રમતાં-રમતાં જીતી ગયું
 
Advertisement
 
  PIC OF THE DAY
  Aaj Nu Aushadh
માલકાંકણી
આપણે ગુજરાતીમાં જેને ‘માલકાંકણી’ કહીએ છીએ તેને આયુર્વેદમાં જ્યોતિષ્મતિ કહે છે. આ જ્યોતિષ્મતિ વિશે આયુર્વેદમાં લખાયું છે કે,
“જ્યોતિષ્મતિ કટુ સ્તિક્તા
સરા કફસમીર જિત ।
અત્યુષ્ણા વામનિ તીક્ષ્ણા
વહિનબુદ્ધિ સ્મૃતિપ્રદા ।।”
જ્યોતિષ્મતિ એટલે માલકાંકણી સ્વાદમાં તીખી, કડવી છે. તે મળને સરકારવનાર, કફ અને વાયુને જીતનાર, અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, મંદ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તથા બુદ્ધિ અને સ્મૃતિને આપનાર વધારનાર છે. જ્યોતિષ્મતિના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. આ જ્યોતિષ્મતિનું બેથી પાંચ ટીપાં તેલ આમાશયના ઉગ્ર રોગોમાં ફાયદો કરે છે તથા બુદ્ધિ અને સ્મૃતિમાં વધારો કરે છે.
 
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.