Headlines>  Supplements> Kids World

વેપારી અને જીવલો

મનજીભાઈ નામે એક વેપારી હતા. તે મરી-મસાલાનો વેપાર કરે. એક થેલામાં મરચું, હળદર, અજમો, જીરું, સૂંઠ વગેરે મસાલાની કોથળીઓ ભરે અને તે માથે લઈ ગામે ગામ ફરે ને વેપાર કરે.

ભૂલનો પસ્તાવો  

એક પ્રગાઢ જંગલ હતું. આ જંગલમાં ઘણાં જ પ્રકારનાં વૃક્ષો હતાં. આ સાથે વિવિધ જાનવરો પણ હતાં. જેમ કે શેર સિંહ, વીરુ વાઘ, ભોલુ રીંછ, ચિમ્પુ વાનર, રેમ્બો હાથી વગેરે.

સૂર્યમુખી સૂર્ય તરફ જ કેમ જુએ છે?  
સૂર્યની દિશા મુજબ ફર્યા કરવાના ગુણધર્મને વનસ્પતિશાસ્ત્રના જાણકારો ફોટોટ્રોપિઝમ કહે છે. સૂર્યમુખીના છોડમાં પ્રકાશનાં કિરણો પ્રત્યે સંવેદનશીલ એવું ખાસ હોર્મોન રસાયણ છે, જે ઓક્સિન તરીકે ઓળખાય છે.
નામ પ્રમાણે ગુણ ધરાવતું લક્કડખોદ  
મિત્રો, લક્કડખોદ એ તેના નામ પ્રમાણેનો જ ગુણ ધરાવે છે. ખબર પડીને લાકડાને ખોદવાનું એટલે કે તેમાં કાણાં પાડવાનું કામ કરે છે. આ વાંચીને તમને એવો વિચાર આવ્યો ને કે લાકડામાં કાણાં શું કામ પાડતું હશે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન  
ભારતના બીજા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન મેળવનાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેઓ ખૂબ સરસ વક્તા અને શ્રેષ્ઠ શિક્ષક પણ હતા. તેમના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે...
પાણીથી આગ કેવી રીતે હોલવાય છે?  
એક અનોખી સ્પર્ધા  
સંતોષનો આનંદ  
ખાદ્યપદાર્થો શાથી બગડી જાય છે?  
Next >>
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com