વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવાર અને પર્વ પર ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળશે. રક્ષાબંધન પર 297 વર્ષ પછી દુર્લભ ગ્રહોનો સંયોગ છે. આ વર્ષે સૂર્ય કર્ક રાશિમાં , ચંદ્રમાં મકર રાશિમાં મંગળ કન્યા રાશિમાં બુધ કર્ક રાશિ ગુરૂ અને શુક્ર મિથુન રાશિમાં રાહુ કુંભ અને કેતુ સિંહ રાશિમાં સ્થિત રહેશે. આ સંયોગ 1728માં જોવા મળ્યો હતો. આ સમયે ભદ્રાનો ઓછાયો પૃથ્વી પર નહી પડે, જાણીએ ગ્રહોની સ્થિતિ કેવી રહેશે
મકર રાશિ













