ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો કોઈની પણ ખોટી વાત સહન કરતા નથી અને જવાબ મોં પરજ પરખાવી દે છે, જેના કારણે તેઓ ઘણા લોકો સાથે મિત્રતા કરી શકતા નથી.