- બુધવારે ગાયને લીલું ઘાંસ ખવડાવો
- ગણેશજીના મસ્તકમાં સિંદૂર લગાવવાથી થશે લાભ
- ટચલી આંગળીમાં પન્નાનું રત્ન ધારણ કરો
બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાનું માનવામાં આવે છે. ભગવાન ગણેશજીનું તમામ શુભકાર્ય અને પૂજનમાં વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે ગણેશજીના વિના કોઈ શુભ કાર્ય સફળ થતું નથી. આ કારણે તેમની પૂજા સૌથી પહેલા કરાય છે. બુધવારે ગણપતિજીનું વ્રત રાખવાની સાથે પૂજા વિધિ વિધાન સાથે કરવી. આમ કરવાથી વ્યક્તિના કષ્ટ દૂર થશે અને તેની ઈચ્છાઓ પૂરી થશે. આ સિવાય આજના દિવસે કેટલાક ઉપાયો કરી લેવામાં આવે તો પણ નોકરી અને ધંધામાં સફળતા મળે છે. એટલું નહીં ધન દોલતમાં પણ વધારો થાય છે. તો જાણો શું કરવું.
કરો આ કામ










