બંગાળી અભિનેત્રી નુસરત જહાં ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેના લગ્ન જીવનમાં બધુ ઠીક ન હોવાના એંધાણ સર્જાયા છે. નુસરત જહાં બંગાળી અભિનેત્રી અને ટીએમસીની સાંસદ છે. તેણે અગાઉ હિન્દુ યુવક અને કલકત્તાના વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં અણબનાવ થતા તે અલગ થઇ ગયા હતા. અને નુસરત જહાંએ બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા.
બીજા લગ્નમાં પણ તિરાડ













