અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેક ઓફ કર્યા બાદ આ ઘટના બની. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે NDRFની 2 ટીમ મોકલવામાં આવી છે. ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે






