ભગવાન જગન્નાથજી અને બળભદ્ર અને સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા આતુર થઇ રહ્યા છે
[[$ad]]
[[$googlead]]

ભગવાન જગન્નાથજી અને બળભદ્ર અને સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા આતુર થઇ રહ્યા છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા મંદિરનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે

મંદિરે દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે

આજે ધન્યઘડી કે મારા નાથ પધારી રહ્યા છે અમ આંગણે

ભક્તો આખી રાત આ પવિત્ર ઘટનાના સાક્ષી થવા આતુર છે