ભાવનગરના ઐતિહાસિક કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધમાં આજે રાતથી પરંપરાગત ભગ ભાતીગળ લોકમેળો ભરાશે અને આવતીકાલે સવારે પવિત્ર સમુદ્ર સ્નાન સાથે મેળાનું સમાપન કરશે. આજે સાંજથી જ ભાવિકોનો પ્રવાહ કોળીયાક તરફ વહેવાની શરૂ થશે. સમુદ્ર તટે આખી રાત લોકમેળો જામશે.






