ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો છે અને કેનાલમાં ગાબડું પડતા પાણી કેનાલમાં ફરી વળ્યું છે, સાથે સાથે ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે, કેનાલના નબળા બાંધકામની કામગીરીના કારણે આ ગાબડુ પડયુ હોવાની વાત સામે આવી છે, ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.






