રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 185 લોકોને અપાયુ ભારતનુ નાગરિકત્વ

"ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો".. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on:

ભારતનુ નાગરિકત્વ

1/7WhatsApp Image 2025-07-25 at 3.16.26 PM.jpeg

"ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો".. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી.


2/7photo story MAIN (15)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 185 લોકોને ભારતનુ નાગરિકત્વ અપાયું

3/7photo story MAIN (16)

સી.એ.એ.અંતર્ગત પાકિસ્તાનના 185 લોકોને આપ્યું નાગરિકત્વ

4/7photo story MAIN (17)

પાકિસ્તાનમાંથી આવેલા આ નાગરિકો હવે ભારતીય ગણાશે

5/7photo story MAIN (18)

તમામ નાગરિકોને આગામી સમયમાં અનેક લાભો મળવાની આશા વ્યક્ત કરી

6/7photo story MAIN (19)

ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છેઃ હર્ષ સંઘવી

7/7photo story MAIN (20)

નાગરિકતા આપેલા તમામ લોકોએ સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માન્યો

Gallery Ads