Valsad માં રોજગાર મેળાનું આયોજન, યુવાનો AI, ડ્રોન અને રોબોટિક્સ જેવા 12 નવા કોર્સ શીખશે

વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને ધરમપુર નગર રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને એક ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડવાનો અને નોકરીદાતાઓને તેમની માંગ મુજબનું માનવબળ ઉપલબ્ધ કરાવવાનો હતો. 


[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on:

મંત્રીનો દીકરીઓને ખાસ આહ્વાન

1/8main.jfif

વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને ધરમપુર નગર રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને એક ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડવાનો અને નોકરીદાતાઓને તેમની માંગ મુજબનું માનવબળ ઉપલબ્ધ કરાવવાનો હતો. 

2/81

વલસાડમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને રોજગાર મેળાનું આયોજન થયું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડવાનો હતો.

3/82

મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત રોજગાર ક્ષેત્રે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.

4/83

ગુજરાત સરકાર યુવાધનને સ્કિલ બેઝ્ડ તાલીમ આપી રહી છે અને ફોરેન લેંગવેજ શીખવવા પર પણ ભાર મૂકી રહી છે.

5/84

વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતનો જીડીપી ગ્રોથ 8.3% છે અને દેશના કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 33% થી વધુ છે.

6/85

વલસાડના યુવાનો માટે AI, ડ્રોન, ડેટા એનાલિસિસ, સોલાર, ઈ-વ્હીલકલ, અને રોબોટ સહિતના 12 નવા કોર્સ શરૂ કરવામાં આવશે.

7/88

મંત્રીએ દીકરીઓને ડ્રોન શિક્ષણ મેળવવા માટે ખાસ ભાર મૂક્યો હતો. આ રોજગાર મેળામાં 30 કંપનીઓએ 2000 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.

8/86

આશરે 800 ઉમેદવારોએ આ મેળામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રોજગાર મેળામાં વિવિધ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Gallery Ads