India China Border : શાંતિના સંકેત મળ્યા ! કૈલાશ માનસરોવર યાત્રાને લઈને મહત્વનું અપડેટ

ભારત અને ચીનના સબંધોને લઈને શાંતિના સંકેત મળ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે જણાવ્યું હતું કે ભારત-ચીનની બોર્ડ પરની સ્થિતિ હાલ સ્થિર છે અને હવે બંને દેશોએ બોર્ડર અને તેના નિયંત્રણ સાથે જોડાયેલા નિયમો વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ચાર વર્ષની સૈન્ય અથડામણ બાદ બંને પક્ષોના સબંધમાં સુધારો આવ્યો છે. 


[[$ad]]
[[$googlead]]

    


[[$alsoread]]

 


  • Follow us on:

માનસરોવર યાત્રા ફરી શરુ કરાશે

1/6WhatsApp Image 2025-07-20 at 9.42.29 PM.jpeg

ભારત અને ચીનના સબંધોને લઈને શાંતિના સંકેત મળ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે જણાવ્યું હતું કે ભારત-ચીનની બોર્ડ પરની સ્થિતિ હાલ સ્થિર છે અને હવે બંને દેશોએ બોર્ડર અને તેના નિયંત્રણ સાથે જોડાયેલા નિયમો વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ચાર વર્ષની સૈન્ય અથડામણ બાદ બંને પક્ષોના સબંધમાં સુધારો આવ્યો છે. 

    


 


2/6k4

રાજદૂતે જણાવ્યું હતું કે સીધી ઉડાનોને ફરીથી શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં એરલાઈન્સ અને સરકાર બંને શામેલ છે. આ સિવાય અન્ય સામાજીક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ પુનર્જીવીત કરવામાં આવશે, જેતી બંને દેશો વચ્ચે સંવાદ વધી શકે.

3/6k5

ભારત અને ચીન વચ્ચે રોકાણ અને વ્યપારના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

4/6k3

શૂ ફેઈહોંગે જણાવ્યું હતું કે બંને દેશોના નિવેશ અને વ્યપાર સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સોલ્વ કરવાની દિશામાં આગળ વધશું.

5/6k2

તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દાઓને લઈને પારદર્શી અને રચનાત્મક સંવાદ જરુરી છે. જેથી આર્થિક સબંધો વધુ મજબૂત બની શકે.

6/6k1

Gallery Ads