અમરનાથ યાત્રાને લઈને આજે મોટી અપડેટ સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં થતા સતત વરસાદના કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી. યાત્રાના મહત્વના સ્થાન એવા પહેલગામ અને બાલતાલથી અમરનાથ યાત્રા રોકવામાં આવી હોવાની જમ્મુ અને કાશ્મીરના માહિતી વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જુઓ ભૂસ્ખલનના હચમચાવી દેતા દ્રશ્યો.





