PM Modiએ ગુરુ તેગ બહાદુરને કર્યુ નમન..જુઓ કુરુક્ષેત્રમાં પીએમ મોદીનો અનોખો અંદાજ

હવે પીએમ મોદીએ નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુરના 350મા શહીદ દિવસની ઉજવણી માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી છે.હરિયાણાના કુરુક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

PM Modi Kurukshetra Visit

1/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

હવે પીએમ મોદીએ નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુરના 350મા શહીદ દિવસની ઉજવણી માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી છે.હરિયાણાના કુરુક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


2/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણના દિવ્ય શંખ, "પંચજન્ય" ના સન્માનમાં નવનિર્મિત સ્મારકનું ઉદ્ઘાટન કર્યું.

3/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

પ્રધાનમંત્રી નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુરની 350મી શહીદ જયંતીની યાદમાં એક ખાસ સમારોહમાં હાજરી આપી. આ કાર્યક્રમ નવમા શીખ ગુરુના સર્વોચ્ચ બલિદાન, માનવ મૂલ્યો અને ધર્મના રક્ષણના તેમના સંદેશને યાદ કરે છે.

4/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે હરિયાણાના કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિમાં ભગવાન કૃષ્ણના દિવ્ય શંખ, "પંચજન્ય" ના માનમાં એક નવનિર્મિત સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક મહાભારત કાળના ઐતિહાસિક વારસા અને આધ્યાત્મિક મહત્વને સમર્પિત છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ સમારોહ દરમિયાન હાજર રહ્યા હતા.

5/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

પ્રધાનમંત્રી મોદી શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. શીખ પાઘ પહેરેલા જોવા મળ્યા. તેઓ પ્રાર્થના પણ કરતા જોવા મળ્યા. કરે છે.

6/6Prime Minister Narendra Modi participates in a special programme commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Tegh Bahadur Ji

કુરુક્ષેત્રમાં 350મા શહીદ દિવસના ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુર જીને શ્રદ્ધાંજલિ આપી અને શિષ ઝુકાવ્યું.

Gallery Ads