દેશભરમાં આજે કૃષ્ણ જન્મના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કૃષ્ણ મંદિરોમાં આજે લોકો ભક્તિના રંગેરંગાયા છે. જન્માષ્ટમી તહેવાર ખાસ પ્રસંગે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, ઝાંખીઓ કાઢે છે અને ઉપવાસ કરે છે. જો તમે પણ જન્માષ્ટમી પર ઉપવાસ કરી રહ્યા છો તો આ ખાસ તમારા માટે છે. તમે ઉપવાસમાં કયા ફરાળી ભોજન બનાવવા તેની ટિપ્સ આપીશું. આજના દિવસે તમે આ ફરાળી વાનગી બનાવી ઉપવાસનો આનંદ લઈ શકો છો.





