કેન્સર દર્દીઓના વજન ઓછા થવા પાછળ મસ્તિષ્ક અને લિવર વચ્ચેનું કોમ્યુનિકેશન મહત્ત્વનું છે. આ કંડીશનને કૈચેક્સિયા કહેવામાં આવે છે. જેના કારણે મોતનો ખતરો વધી જાય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.





