અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. જમાલપુર મંદિર ખાતે ગજરોજ નેત્રોત્વસ વિધિ બાદ આજે ભગવાન જગન્નાથ સોનાવેશના દર્શન કરવા નાના ભૂલકાઓ વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા. આજે રથાયાત્રા પૂર્વે મંદિરમાં નગરયાત્રાના રથ મંદિરમાં પ્રાંગણમાં વાજતે ગાજતે પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે BCCI ચેરમેન જય શાહ અને પરિમલ નથવાણી હાજર રહ્યા હતા.






