Rathyatra 2025: ભગવાન જગન્નાથને મોસાળ સરસપુરમાં અન્નકુટ ધરાવાયો, જુઓ તસવીરો

આ વર્ષે રથયાત્રા 27 જૂન 2025એ છે. દેશ-વિદેશથી લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચે છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે, અને આર્શીવાદ લે છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]


  • Follow us on:

જગન્નાથજીને 56 ભોગનું મનોરથ

1/6

આ વર્ષે રથયાત્રા 27 જૂન 2025એ છે. દેશ-વિદેશથી લાખો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચે છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરે છે, અને આર્શીવાદ લે છે.




2/6

જગન્નાથ રથયાત્રાનું ખુબજ ધાર્મિક મહત્ત્વ રહેલુ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રથયાત્રામાં જોડાવાથી ભક્તોના ભવોભવના પાપ નાશ પામે છે. તેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશિષ પ્રાપ્ત થાય છે.

3/6

આ યાત્રા સમાનતાનું પ્રતિક છે, જેમાં દરેક વર્ગના લોકોને એકસરખો ભાવ મળે છે.

4/6

રણછોડ રાયનું સરસપુર મોસાળ છે. અહીં તેમને છપ્પન ભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો.

5/6

ભગવાન જગન્નાથનું મંદિર ફુલોથી શણગારવામાં આવ્યું હતું અને તેમજ સરસ લાઈટો પણ લગાવવામાં આવી હતી.

6/6

ભગવાન જગન્નાથજીને લાડું, ફળો,પેંડા અને અનેક મીઠાઈઓનો અન્નકુટ ચઢાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજીને ફરસાણમાં પુરી, શક્કરપારા, ફુલવડી, ગાંઠિયાનો પણ પ્રસાદ ચઢાવવામાં આવ્યો છે.

Gallery Ads