- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્યથી અતિભવ્ય 147મી રથયાત્રા નીકળશે
- સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસ સતત ખડેપગે
- અમદવાદ પોલીસે જગન્નાથ મંદિર જમાલપુરથી સરસપુર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યુ
7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્યથી અતિભવ્ય 147મી રથયાત્રા નીકળશે. જેને લઈને અમદાવાદમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે શહેરમાં કોઈ અણબનાવ ના બને તેના માટે અમદાવાદ પોલીસ પણ ખડેપગે સેવા આપે છે.
રથયાત્રા રૂટ પર પોલીસનું ફુટ પેટ્રોલિંગ













