રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોને ટ્રાફિક નિયમોને લઇ તંત્ર દ્રારા જાગૃત કરવામાં આવે છે તેમ છતા અકસ્માતની ઘટના વધી રહી છે. તેવામાં બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું.
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.













