- નદી મધ્યે ઘાટ, બેટ ખુલ્લો થયો, પ્રવાહ સાંકડો થયો
- બે દિવસના વરસાદી વિરામ વચ્ચે ચાંદોદ પંથકમાં બફારો અને ઉકળાટ
- અષાઢના પ્રારંભે નર્મદાના નીર ઓસરતા ચિંતાનો વિષય બન્યો છે.
એક બાજુ હવામાન વિભાગની વારસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ વચ્ચે તાપ ગરમીનો બફરો થતા ઉકળાટ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંણોદ ખાતે નર્મદા-ઓરસંગ નદીની સંગમ થતા હોય ચોમાસુ શરૂ થતા ચાંણોદ ખાતે વહેતી ઓરસંગ નદીના ઉપરવાસમાં વરસાદને પગલે ચાણોદ ખાતે નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા.
ઉપરાંત નર્મદા નદીમાંથી પાણી છોડાયેલું રહેતા અડઘી નદીએ નર્મદા નદીના પાણી એટલે કે મલ્હાવરાવ ઘાટે સામે આવેલ રેતીની લીઝ નદી સુધી વહેતા હતા.










