ગાંધીનગરની નર્મદા કેનાલમાં આપાતકાલીન સ્થિતિ સામે લડવા માટે સુરક્ષા એજન્સીઓની એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની છે.