- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ
- શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર
- વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ
ગુજરાતની વાત કરીએ તો નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની શપથવિધિ આજે યોજાઈ હતી. આ ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણીએ શપથ લીધા હતા. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા. શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. હવે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ છે.
કોણ છે ચિરાગ પટેલ













