અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. 3 દિવસમાં 14 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. પોલીસકર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા છે. મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા કુલ 11 લાખ કરતા વધારે છે. ચીકી પ્રસાદની સંખ્યા 13 હજાર થી વધુ છે. . તમામ ભંડાર કેન્દ્રોમા આવક અત્યાર સુધી 1 કરોડ કરતા વધુ થઈ છે.
અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું












