સાબરકાંઠામાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં સરપંચે કહ્યું નોટો વરસાદ થશે અને તેમ કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે