સૂર્યાસ્ત સમયે અમદાવાદના આકાશમાં એક અભ્દુત દ્વશ્ય સર્જાયું છે. ઢળતા સૂરજની સોનેરી રોશની વચ્ચે સ્ટ્રીટ લાઈટના થાંભલા પર વિરામ લેતા પક્ષીઓ દિવસભરની ધમાલ પછી કુદરત અને આધુનિકતાના આશાંત મિલને સંધ્યાકાળની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો