વિરમગામઃ અમદાવાદ જિલ્લા પંચાયત ભવન માંજ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની શરૂઆત ટુંક સમયમાં શરૂ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.રાજ્યમાં
પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડુતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.પરંતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતની મુખ્ય સમસ્યા યોગ્ય વેચાણ બજાર વ્યવસ્થા માટેની રહે છે.તેમજ ગ્રાહકને પણ શુદ્ધ પ્રાકૃતિક માલ મળે તે પણ ખુબ જ જરૂરી છે.ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરવામાં આવનાર છે.જે સંદર્ભમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા
