આગામી અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ અને જર્જરિત મકાનો સામે તંત્રએ લાલ આંખ કરી છે. દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલ એક અત્યંત જોખમકારક મકાનને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ ફ્ટકારવામાં આવી છે.

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









