અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાને અભૂતપૂર્વ બનાવવા માટે મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો રાત-દિવસ એક કરી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: