જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઈવેનું 70 ટકા કામ પુર્ણ થઈ ગયું છે. આમ છતા જ્યાં ટ્રાફિકજામ થાય તેવા પોઈન્ટ ઉપર માર્શલ મુકવા સંબધિત વિભાગને જાણ કરી દેવામાં આવી છે. કોરાટ ચોક ખાતે ચિક્કાર ટ્રાફિક થાય છે તેવી ફરિયાદો મળી છે આથી આ સ્થળે વધારાના એક સર્વિસ રોડ બનાવવા પણ સુચના આપવામાં આવી છે.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









