રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. ગઈકાલે કુલ 1119 મિલકતોનું ડિમોલિશન કરાયું હતું, અને આજે બાકી રહેલા 300 જેટલા દબાણોને દૂર કરવામાં આવશે.
દબાણ હટાવાની પ્રક્રિયા
અધિકારીઓએ જણાવ્યું કે, આજે બપોર સુધીમાં તમામ બાકી રહેલા દબાણો દૂર કરી લેવામાં આવશે. સાથે જ, ડિમોલિશન સ્થળેથી કાટમાળને પણ યોગ્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે.













