ભારે વરસાદને કારણે નવનિર્માણ વિદ્યાલય ઢોળીયાવાડ, પ્રાથમિક શાળા મહિલા મુખ્ય પ્રાથમિક શાળા જીપપાડા વર્ગ શાળા તેમજ નવી વસાહત વર્ગ શાળાના વિદ્યાર્થીઓના નોટબુક અને પુસ્તકોને ભારે નુકસાન થયું હતું. જેના પગલે ધોરણ 1થી 12ના અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓને શ્રી રંગ સિવાય તીર્થ ફઉન્ડેશન તેમજ આરટીઓના સ્ટાફ્ના સહયોગથી ચોપડા અને નોટબુકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાંડો. કનુભાઈ લીંબાચા તેમજ રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા પીબી લાઠીયા સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો