રાજકોટ જિલ્લમાં પડેલા ભારે વરસાદના કારણે ધોરાજીની શફુરા નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની ભારે આવકના પગલે પંચનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બંધ થય