સુરતમાં ખાડીપૂરના પાણી સોસાયટીમાં ભરાયા હોવાની વાત સામે આવી છે, તંત્રના પાપે નાગરિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, વાલકનગરમાં પૂરના પાણી ભરાવાથી હાલ