મોરબીના માધાપરનો એક યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો છે શિકાર. આ કાનજી નામના યુવકે મિનાક્ષી નામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતો. આ મિનાક્ષી નામની યુવતી લગ્ન કર્યાના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હોવાની કાનજીના માતાએ ફરિયાદ નોંધાવી છે. આ મિનાક્ષી લગ્ન કરીને ત્રણ દિવસ ઘરમા રહી હતી. જ્યારે છેલ્લા દિવસે મિનાક્ષી બહાર આંટોમારવા જતી હોવાનું કહીને રફુચક્કર થઈ ગઈ હતી.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ













