બનાસકાંઠા જિલ્લા ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે.અને વાવેતર કર્યા બાદ સારો વરસાદ થવાથી ખેતઉપજ સારી થવાની આશા બંધાઈ છે.