પોરબંદર નરસંગ ટેકરી રેલવે ફાટક મુદ્દે સ્થાનિક મહિલાઓ દ્વારા અગાઉ રોષ ભરેલી રજૂઆતો કરવામાં આવી હતી, રેલવે ફાટકનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ કલેક્ટર અને રેલવે અધિકારીને રજૂઆત કરી છે.
રેલવે ફાટકનું નિરાકરણ ન આવતા રજૂઆત
નરસંગ ટેકરી રેલવે ફાટક નો વૈકલ્પિક રસ્તો સ્થાનિકોને મંજૂર નથી અને દિવાળીનો તહેવાર નજીક આવતા સ્થાનિકોને પણ 3 થી 4 કિલોમીટર ફરીને પોતાના નિવાસ્થાને જવું પડે છે, ઉભરો રજૂઆતો કરવા છતાં પણ સત્તા પક્ષ અને વહીવટી તંત્ર આખા કાન કર્યા છે.










