- ભાનુપ્રસાદ જોશી (પાલનપુર)પુરતો વીજ પુરવઠો ન મળતાં અમીરગઢના ખેડૂતો રોષે ફરી રજૂઆત કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપીસમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્અમીરગઢ વિસ્તારમાં ખેતી માટે વીજ પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતાં ખેડૂતો વીજ કચેરીમાં પહોંચી રજૂઆત કરી હતી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.