- ડાકોરના ગંગાનગર સોસાયટી પાસે ઢોરનો આતંક
- રખડતા ઢોર અનેક લોકોને લીધા અડફેટે
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ડાકોરમાં રખડતા ઢોરે 10થી 15 લોકોને અડફેટે લીધા છે. અનેક લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ડાકોરમાં રખડતા ઢોરે 10થી 15 લોકોને અડફેટે લીધા છે. અનેક લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો છે.













