- અરજદારનું મોત થતા HCએ ટ્રાયલ કોર્ટને કર્યો નિર્દેશ
- લતીફના પુત્ર મુસ્તાક અહેમદે કર્યો હતો બદનક્ષીનો દાવો
- અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકેઃ HC
2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના મામલે શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ, બોલિવુડના અભિનેતા શાહરુખ ખાન પર બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત છે. અરજદારનું મોત થતા 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા HCએ ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે.
બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનને HCની રાહત













