- દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે
- જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર
- શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે
જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ
(૧) શ્રીજીની મંગલા આરતી દર્શન
સવારે ૬:૦૦ કલાકે
(૨) મંગલા દર્શન
સવારે ૬:૦૦ થી ૮:00
(૩) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન
સવારે ૮:૦૦ થી ૯:00
(૪) દર્શન બંધ
સવારે ૯:૦૦ થી ૯:૩૦
(૫) દર્શન
૯:૩૦ થી ૧૦:૦૦
(૬) શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ)
સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫
(૭) દર્શન
૧૦:૧૫ થી ૧૦:૩૦
(૮) શ્રીજીને શ્રૃંગાર ભોગ
(દર્શન બંધ)
સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫
(૯) શ્રીજીની શ્રૃંગાર આરતી
સવારે ૧૧:૦૦
(૧૦) શ્રીજીનો ગ્વાલ ભોગ
(દર્શન બંધ)
૧૧:૧૫ થી ૧૧:૨૫
(૧૧) દર્શન
૧૧:૨૫ થી ૧૨:૦૦
(૧૨) શ્રીજીને રાજભોગ
(દર્શન બંધ)
૧૨:૦૦ થી ૧૨:૩૦
(૧૩) દર્શન
૧૨:૩૦ થી ૧:૦૦
(૧૪) અનોસર (મંદિર બંધ)
૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે
શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :-તારીખ 26ના સોમવારના રોજ
(૧) ઉત્થાપન દર્શન
૫:૦૦ કલાકે
(૨) દર્શન
૫:૦૦ થી ૫:૩૦
(૩) શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ)
૫:૩૦ થી ૫:૪૫
(૪) દર્શન
૫:૪૫ થી ૭:૧૫
(૫) શ્રીજીને સંધ્યા ભોગ
(દર્શન બંધ)
૭:૧૫ થી ૭:૩૦
(૬) શ્રીજીની સંધ્યા આરતી દર્શન
૭:૩૦ થી ૮:00
(૭) શ્રીજીને શયન ભોગ
(દર્શન બંધ)
૮:૦૦ થી ૮:૧૦
(૮) શ્રીજીની શયન આરતી દર્શન
૮:૩૦ થી ૯:૦૦
(૯) શ્રીજી શયન અનોસર
(દર્શન બંધ)
રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી
(૧૦) અનોસર (મંદિર બંધ)
૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી
શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે
(૧) શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન
રાત્રે ૧૨:૦૦ કલાકે
(દર્શન ૧૨:૦૦ થી ૨:૩૦ સુધી)
(૨) શ્રીજી શયન
(મંદિર /દર્શન બંધ)
રાત્રે ૦૨:૩૦ કલાકે.
તા.૨૭/૦૮/૨૦૨૪ —: શ્રીજીના દર્શન સવારે
(૧) શ્રીજીના પારણા ઉત્સવ
સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦
દર્શન અનોસર (દર્શન બંધ)
૧૦:૩૦ કલાકે
સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવાર
ઉત્થાપન દર્શન
૫:૦૦ કલાકે
નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા
૫:૦૦ થી ૬:00 કલાકે
(દર્શન બંધ રહેશે)
૬:૦૦ થી ૭:૦૦ કલાકે
શ્રીજીના દર્શન
૭:૦૦ થી ૭:૩૦ કલાકે
શ્રીજીની સંધ્યા આરતી દર્શન
૭:૩૦ કલાકે
૪) શ્રીજીને શયન ભોગ
૮:૧૦ કલાકે
શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન
રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે
(દર્શન / મંદિર બંધ)
૯:૩૦ કલાકે









