યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આગામી તા. 8,9,10 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ આરંભાઈ છે. ગુજરાતમાં સરકાર દ્વારા 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં માર્ચના મધ્યથી જ લોકોએ ગરમીનો સામનો...